સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગવર્નર : શક્તિકાંત દાસ
એક પણ નહીં
વડુમથક : નવી દિલ્હી
સ્થાપના : 1 એપ્રિલ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

જંબુસામિચરિય
પ્રભાવકચરિત
દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
મૂળરાજ પ્રથમ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP