સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

માંડુક્ય ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી એમોનિયા
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી નાઇટ્રોજન
સૂકો બરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
બાબાસાહેબ આંબેડકર
ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

શાલિભદ્રસૂરિ
મલયગીરીસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP