સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 મે 1889 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 મે 1889 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ સનત્કુમારચરિત નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ સનત્કુમારચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ? ભેંસ ગાય હાથી સાબર ભેંસ ગાય હાથી સાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP