સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 મે 1889 14 એપ્રિલ 1905 14 એપ્રિલ 1891 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1905 14 એપ્રિલ 1891 14 જુલાઈ 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 130 124 123 125 130 124 123 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 28 કલાક 48 કલાક 24 કલાક 18 કલાક 28 કલાક 48 કલાક 24 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3,4 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP