સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 મે 1889 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? કાવ્યકલ્પલતા કથારત્નાકર ધર્માભ્યુદય વિવેકકલિકા કાવ્યકલ્પલતા કથારત્નાકર ધર્માભ્યુદય વિવેકકલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ ચકલી મોર કબુતર હંસ ચકલી મોર કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? જી.પી.એસ. વોટ્સ અપ ફેસબુક ટ્રુકોલર જી.પી.એસ. વોટ્સ અપ ફેસબુક ટ્રુકોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? થાઇરોઇડ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP