સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

નરનારાયણનંદ
કરુણાવર્જાયુધ
વસંતવિલાસ
સનત્કુમારચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી અર્જુનસિંહ
શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ
ડૉ. નંદન નીલેકણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

આચાર્ય જે.બી કૃપલાણી
રામમનોહર લોહિયા
રાજેન્દ્ર પ્રસાદ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP