સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

15 ડિસેમ્બર
30 જાન્યુઆરી
31 ઓક્ટોબર
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

એક પણ નહીં
આપેલ બંને
જૈન
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

કમ સપ્ટેમ્બર
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
ધ કોસ્ટ ઓફ વિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP