સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

31 ઓક્ટોબર
27 મે
15 ડિસેમ્બર
30 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ?

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ
IMF
વર્લ્ડ બેંક
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પીનલ કોડ
ઈન્ડિયન પનિશમેન્ટ લૉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP