સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ? 31 ઓક્ટોબર 27 મે 15 ડિસેમ્બર 30 જાન્યુઆરી 31 ઓક્ટોબર 27 મે 15 ડિસેમ્બર 30 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 5 ટકા 20 ટકા 4 ટકા 10 ટકા 5 ટકા 20 ટકા 4 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. સલીમઅલી વિક્રમ ગ્રેવાલ ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર સલીમઅલી વિક્રમ ગ્રેવાલ ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? અરડૂસી અશ્વગંધા અઘેડો આદુ અરડૂસી અશ્વગંધા અઘેડો આદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? સમાજ કલ્યાણ બોર્ડ મહિલા વિકાસ મંડળ ઉત્કર્ષ બોર્ડ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ મહિલા વિકાસ મંડળ ઉત્કર્ષ બોર્ડ સમાજ સુરક્ષા મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP