સામાન્ય જ્ઞાન (GK)
જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ?

દહેરાદૂન
ત્રિવેન્દ્રમ્
શિમલા
અલમોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

પિચ્યુટરી ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

લીંબડી-જશવંતસિંહ
ગોંડલ-ગોવિંદરાય
પોરબંદર-નટવરસિંહ
વડોદરા-સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
એકપણ નહિં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

નાગપુર
આમાંથી કોઈ નહીં
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP