સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

મૂળરાજ પ્રથમ
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

બૌદ્ધ
શૈવ
જૈન
વૈષ્ણવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

સૈયદ મહમ્મદ સાદુલ્લા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?

મુંબઈ
ચેન્નાઈ
દહેરાદૂન
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP