સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

આપેલ તમામ
કથારત્નસાગર - કથાસંગ્રહ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

વિવેકકલિકા
કથારત્નાકર
કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?

સિવિલ કોર્ટ
હાઇકોર્ટ
ખાસ રચાયેલી અદાલત
જિલ્લા અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

તેલંગણા
ઉત્તરાખંડ
ત્રિપુરા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP