સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1978 2008 1988 1998 1978 2008 1988 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1965 1963 1962 1964 1965 1963 1962 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ બૌદ્ધ જૈન શૈવ વૈષ્ણવ બૌદ્ધ જૈન શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે. હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ કબુતર મોર ચકલી હંસ કબુતર મોર ચકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ૫ વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ૫ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP