સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1998 1988 2008 1978 1998 1988 2008 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ? ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ રાજય સરકાર જીલ્લા મેજીસ્ટ્રેટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ રાજય સરકાર જીલ્લા મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? ગરુડ સમડી ઘુવડ કાળો કોશી ગરુડ સમડી ઘુવડ કાળો કોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ? 38 40 35 45 38 40 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ક્યા જીલ્લામાં છે ? અમદાવાદ વડોદરા જૂનાગઢ ગાંધીનગર અમદાવાદ વડોદરા જૂનાગઢ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP