સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 40 30 25 35 40 30 25 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? વિનોબા ભાવે સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ વિનોબા ભાવે સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? જૈન વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન વૈષ્ણવ શૈવ બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? કાકાસાહેબ કાલેલકર ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ મોહનભાઇ પટેલ કાકાસાહેબ કાલેલકર ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ મોહનભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વલ્કલ' એટલે શું ? ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? મૂસી મહી તુંગભદ્રા ગોદાવરી મૂસી મહી તુંગભદ્રા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP