સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

જૈન
વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

કાકાસાહેબ કાલેલકર
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
મોહનભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ખાદીનું વસ્ત્ર
રેશમી વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર
ઝીણું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP