સામાન્ય જ્ઞાન (GK) પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ? 10 ટકા 80 ટકા 50 ટકા 30 ટકા 10 ટકા 80 ટકા 50 ટકા 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? સનત્કુમારચરિત નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ સનત્કુમારચરિત નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ? નાગપુર મુંબઈ દિલ્હી આમાંથી કોઈ નહીં નાગપુર મુંબઈ દિલ્હી આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? સતલજ બિયાસ યમુના ચંબલ સતલજ બિયાસ યમુના ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ? હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન તેલ કાળા મરી હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન તેલ કાળા મરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'હુડીલા' શું છે ? પઢાર લોકોનું નૃત્યગીત મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન પઢાર લોકોનું નૃત્યગીત મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP