સામાન્ય જ્ઞાન (GK) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર CEO-GSDMA મુખ્ય સચિવ રાહત નિયામક રાહત કમિશનર CEO-GSDMA મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય ICAR CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ? 66 વિષયો 57 વિષયો 47 વિષયો 97 વિષયો 66 વિષયો 57 વિષયો 47 વિષયો 97 વિષયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ? અંગ્રેજી સંસ્કૃત પાલી બંગાળી અંગ્રેજી સંસ્કૃત પાલી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?૧. ખેડાવાડા, સાબરકાંઠા૨. આસોડા, મહેસાણા૩. દાવડ, મહેસાણા માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? ચરોતર મોડાસા ખાખરીયા ટપ્પા ભાલ ચરોતર મોડાસા ખાખરીયા ટપ્પા ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP