સામાન્ય જ્ઞાન (GK) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? એક પાંચ ત્રણ સાત એક પાંચ ત્રણ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 58 વર્ષ 28 વર્ષ 45 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 58 વર્ષ 28 વર્ષ 45 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? અનિતા દેસાઈ સ્મૃતિ ઈરાની જયા બચ્ચન સુમિત્રા મહાજન અનિતા દેસાઈ સ્મૃતિ ઈરાની જયા બચ્ચન સુમિત્રા મહાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? રાજસ્થાન પશ્ચિમ બંગાળ કારગિલ કચ્છ રાજસ્થાન પશ્ચિમ બંગાળ કારગિલ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? રાજઘાટ અભયઘાટ શક્તિસ્થલ શાંતિવન રાજઘાટ અભયઘાટ શક્તિસ્થલ શાંતિવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP