સામાન્ય જ્ઞાન (GK)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

CEO-GSDMA
રાહત નિયામક
મુખ્ય સચિવ
રાહત કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન લિબરલ ફેડરેશન
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
સ્વરાજ પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 312
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP