સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

નિયમો
ઠરાવો
એક પણ નહીં
પેટા નિયમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1946
વર્ષ 1950
વર્ષ 1942
વર્ષ 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

પં.જવાહરલાલ નેહરુ
ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

જે. બી. કૃપલાણી
સરદાર પટેલ
મહાત્મા ગાંધી
અબુલ કલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP