ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? મધૂસુદન પારેખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP