ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મીરાંબાઈ-રાજસ્થાન
નામદેવ-ગુજરાત
ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

ભણકાર - ખંડકાવ્ય
કરણઘેલો - નવલકથા
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી
જયંત પાઠક
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP