ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મીરાંબાઈ-રાજસ્થાન
રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

સોરઠ તારાં વહેતાં પાણી
રઢીયાળી રાત
જય સોમનાથ
તુલસી ક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP