ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નામદેવ-ગુજરાત
ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી
મીરાંબાઈ-રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ?

અમૃતલાલ વેગડ
વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP