સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

થાઈરોક્સિન
ઈન્સ્યુલીન
આલ્ડોસ્ટેરિન
એસ્ટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
મેડમ ક્યુરી
હેન્રી બેકવેરલ
પિઅરી ક્યુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP