ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતકુંભ
ઉપરવાસ કથાત્રયી
અમૃતા
તેડાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઈ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

કાંતિ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
તારક મહેતા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP