ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતકુંભ
તેડાગર
ઉપરવાસ કથાત્રયી
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

હેમચંદ્રાચાર્યે
સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
મહર્ષિ કપિલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

ફિલિપ ક્લાર્ક
રતિલાલ બોરીસાગર
પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP