ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ઉપરવાસ કથાત્રયી અમૃતા તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી અમૃતા તેડાગર અમૃતકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? અખંડ આનંદ કુમાર કવિતા પરબ અખંડ આનંદ કુમાર કવિતા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? ઈવા ડેવ જલન માતરી જોસેફ મૅકવાન કાકા કાલેલકર ઈવા ડેવ જલન માતરી જોસેફ મૅકવાન કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? બંસીલાલ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી શિવ પંડ્યા બંસીલાલ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી શિવ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP