ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હરી + ઈછા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? ન્હાનાલાલ કવિ કલાપિ દામોદર બોટાદકર કવિ સુંદરમ ન્હાનાલાલ કવિ કલાપિ દામોદર બોટાદકર કવિ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? ફિલિપ ક્લાર્ક રતિલાલ બોરીસાગર પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી ફિલિપ ક્લાર્ક રતિલાલ બોરીસાગર પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP