ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઉમાશંકર જોશી
શેખાદમ આબુવાલા
ઝવેરચંદ મેઘાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

પડઘાની પેલે પાર
ગગન ધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ
ધૂળમાંથી પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP