ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

ચંદ્રાહાસાખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુદામા ચરિત્ર
મદાલસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ
વિનયચંદ્ર સુરી
શાલિભદ્ર સૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ગ્લૅમિસ ડંકન
ડ્યૂક ઓર્સિનો
શેરલોક હોમ્સ
ઍલેકઝાન્ડર ડ્યૂમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP