ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?

તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?
નામ
A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ
B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ
C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત
D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન

2,3, અને 4
1,2 અને 3
1 અને 2
2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર
મધ્ય વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP