ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? બુદ્ધિપ્રકાશ પરબ કુમાર શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ કુમાર શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? પ્રફુલ દવે અનંતરાય રાવળ ધૂમકેતુ મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે અનંતરાય રાવળ ધૂમકેતુ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? ખલીલ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ ખલીલ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર સુરેશ જોષી રમેશ પારેખ હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર સુરેશ જોષી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP