ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ
હાજી મોહમ્મદ અલારખા શિવજી
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP