ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ભાગ્યેજ જહા
વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ત્રિભુવનદાસ લુહાર
રમેશ પારેખ
નગીનદાસ પારેખ
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

ભાગ્યવિધાતા
કાવ્યરસ
વખાર
કલહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP