ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગુણવંત શાહ
ભાગ્યેજ જહા
રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

ઉમાશંકર જોશી
રાજા રામમોહન રાય
હાજી મોહમ્મદ અલારખા શિવજી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

મોનજ ખંડેરીયા
ધીરુ પરીખ
હર્ષ બ્રહ્મભટ્ટ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP