ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? ગની દહીંવાલા અમર પાલનપુરી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા અમર પાલનપુરી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP