ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

લક્ષ્મી - ખબરદાર
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
કાન્હડદે - પદ્મનાભ
મારી હકીકત - નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
મનોજ ખંડેરિયા-અન્જાની
મનોજ ખંડેરિયા-અચાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP