ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 500 રૂા. 100 રૂા. 700 રૂા. 250 રૂા. 500 રૂા. 100 રૂા. 700 રૂા. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક કુતુબ આઝાદ જલન માતરી વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક કુતુબ આઝાદ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર દવા બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર દવા બોંબની બનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? આકાશગંગા અવળવાણિયા વાચસ્પતિ મંગલમ્ આકાશગંગા અવળવાણિયા વાચસ્પતિ મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP