ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર અઠવાડિયે
દર પખવાડિયે
દર બે મહિને
દર મહિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

ઔરંગઝેબ - ચિનુ મોદી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP