ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર પખવાડિયે
દર મહિને
દર બે મહિને
દર અઠવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

મનોજ ખંડેરિયા-અન્જાની
મનોજ ખંડેરિયા-અચાનક
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
જયંત પાઠક
પ્રહલાદ પારેખ
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી
રમણલાલ દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP