ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર બે મહિને
દર અઠવાડિયે
દર મહિને
દર પખવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

હિંમતલાલ રામચંદ્ર દવે
કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ આસારામ લોહાણા
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

સિતાંશુ યશશ્ચંદ્ર
ગોવર્ધન ત્રિપાઠી
ચંદ્રકાન્ત ટોપીવાલા
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP