ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
સુખલાલ, સુશીલા : વેવિશાળ
માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
ભીમો, ચાંદા : જનમટીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

અમર પાલનપુરી
ગની દહીંવાલા
શેખાદમ આબુવાલા
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બારડોલી સત્યાગ્રહનો
બે ખુદાઈ ખિદમતગારો
વીર વલ્લભભાઈ
જલિયાંવાલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP