ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી યુગવંદના માણસાઈના દીવા સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? પડપારીયો કાંચળિયા મૂછબંધ વેશગોર પડપારીયો કાંચળિયા મૂછબંધ વેશગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સોનગઢ પ્રભાસ પાટણ સિદ્ધપુર પાટણ સોનગઢ પ્રભાસ પાટણ સિદ્ધપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP