ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

સુખલાલ, સુશીલા : વેવિશાળ
માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
ભીમો, ચાંદા : જનમટીપ
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

જયંત પાઠક
પ્રિયકાન્ત મણિયાર
શિવકુમાર જોશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
નરસિંહરાવ દિવેટીયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP