ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? સુરેશ જોશી મધુરાય ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી સુરેશ જોશી મધુરાય ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ સુકાની વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ સુકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ મરીઝ ઘાયલ દ્વિરેફ પુનર્વસુ મરીઝ ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP