ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી દલપતરામ પન્નાલાલ પટેલ નવલરામ ઉમાશંકર જોષી દલપતરામ પન્નાલાલ પટેલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. સ્રગ્ધરા દોહરો પૃથ્વી મનહર સ્રગ્ધરા દોહરો પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? દયારામ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ દયારામ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી પ્રભાતિયા ભક્તિગીત હરિગાન રામગ્રી પ્રભાતિયા ભક્તિગીત હરિગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2008 2000 2005 2010 2008 2000 2005 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-3 ભાગ-1 ભાગ-2 ભાગ-4 ભાગ-3 ભાગ-1 ભાગ-2 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP