ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મ્હોરા સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
ચન્દ્ર સૉનેટ
પેલિકન સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

ગગનવિહારી મહેતા
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP