ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ નવલરામ ઉમાશંકર જોષી દલપતરામ પન્નાલાલ પટેલ નવલરામ ઉમાશંકર જોષી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ પુટપ્પા શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? વિનોદ જોષી ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ વિનોદ જોષી ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી જલન માતરી ચીનુ મોદી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી જલન માતરી ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? રાવજી પટેલ ચિનુ મોદી રમેશ પારેખ મકરંદ દવે રાવજી પટેલ ચિનુ મોદી રમેશ પારેખ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP