ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ?

રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
સિતાંશુ યશશ્ચંદ્ર
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મયારામ શંભુનાથ
જદુરામ
ગોરધન કડિયા
મનમોહનદાસ રણછોડદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

શ્યામ સાધુ
મણિલાલ દ્વિવેદી
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP