ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી
રતિલાલ નાયક
અમૃત મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

મયારામ શંભુનાથ
રણછોડદાસ
લાલદાસ કડિયા
લલ્લુભાઈ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP