ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? સાતમા અને ચૌદમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા સાતમા અને ચૌદમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 2 4 3 5 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? રજની વ્યાસ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ રજની વ્યાસ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ? અમૃતભાઈ ધીરુભાઈ રબારી ચંદ્રકાંત બક્ષી ઉસ્માન સૈયદ બલુચ અલીખાન ઉસ્માનખાન અમૃતભાઈ ધીરુભાઈ રબારી ચંદ્રકાંત બક્ષી ઉસ્માન સૈયદ બલુચ અલીખાન ઉસ્માનખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP