ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. કબીર રસખાન બિહારી સૂરદાસ કબીર રસખાન બિહારી સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ દિગિશ મહેતા મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ દિગિશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? એક આગિયાને ઘણ ઉઠાવ ઘેરૈયા મૃગ તૃષ્ણા એક આગિયાને ઘણ ઉઠાવ ઘેરૈયા મૃગ તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં આંબાના મોરનો રસ એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં આંબાના મોરનો રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP