ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? એક પણ નહીં આંબાના મોરનો રસ લાખનો રસ (લાક્ષારસ) એરંડિયાના તેલનો એક પણ નહીં આંબાના મોરનો રસ લાખનો રસ (લાક્ષારસ) એરંડિયાના તેલનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ નર્મદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ નર્મદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? મણિયાર જૂઠણ આપેલ તમામ ઝંડા ઝુલણ મણિયાર જૂઠણ આપેલ તમામ ઝંડા ઝુલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP