ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? નર્મદ દલપતરામ કલાપી રાજેન્દ્ર શાહ નર્મદ દલપતરામ કલાપી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP