ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

સાતમા અને ચૌદમા
આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ
દસમા અને બારમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

રજની વ્યાસ
હરીશ નાયક
ચંદ્રકાન્ત શેઠ
બંસીધર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

અમૃતભાઈ ધીરુભાઈ રબારી
ચંદ્રકાંત બક્ષી
ઉસ્માન સૈયદ
બલુચ અલીખાન ઉસ્માનખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP