ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષભ્રમ્મ ભટ્ટ
હસમુખ બરાડી
હરિકૃષ્ણ પાઠક
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.
'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે.

વિનોદ જોશી
રમેશ પારેખ
રાજેન્દ્ર શુક્લ
રામજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
બળવંત મહેતા
રણજિતરામ મહેતા
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP