ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ચંદ્રગુપ્ત
ઘનશ્યામ
ફ્રેન્ક વ્હાઈટ
હરિહર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ?

કે કા શાસ્ત્રી
રતિલાલ સો.નાયક
ચંદુલાલ બેચરદાસ પટેલ
યોગેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

કવિ ન્હાનાલાલ
નારાયણ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ગ્રંથાવલિ
કાવ્યવિચાર
વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ થોમસકુક
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ વિલ્ફ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP