ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ચંદ્રગુપ્ત ઘનશ્યામ હરિહર શુક્લ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત ઘનશ્યામ હરિહર શુક્લ ફ્રેન્ક વ્હાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ નિરંજન ભગત વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ નિરંજન ભગત વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી મલયાનિલ મુનશી સુંદરમ્ ઉમાશંકર જોશી મલયાનિલ મુનશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? ગાંધીજી કાકાસાહેબ રા.વિ. પાઠક મુનશી ગાંધીજી કાકાસાહેબ રા.વિ. પાઠક મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP