ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ઘનશ્યામ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ફ્રેન્ક વ્હાઈટ ઘનશ્યામ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ફ્રેન્ક વ્હાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? કવિ કાન્ત દલપતરામ જીણાભાઈ દેસાઈ વીર નર્મદ કવિ કાન્ત દલપતરામ જીણાભાઈ દેસાઈ વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. લાઠી વીરપુર તળાજા ચોટીલા લાઠી વીરપુર તળાજા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? પંડિત સુખલાલજી રાવજી પટેલ જયંતી દલાલ નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી રાવજી પટેલ જયંતી દલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP