ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ઘનશ્યામ હરિહર શુક્લ ચંદ્રગુપ્ત ફ્રેન્ક વ્હાઈટ ઘનશ્યામ હરિહર શુક્લ ચંદ્રગુપ્ત ફ્રેન્ક વ્હાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? ન્હાનાલાલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ ન્હાનાલાલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલાભાયા કાગ મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP