ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? અકળ લીલા કઠપૂતળી પરિત્રાણ જનમટીપ અકળ લીલા કઠપૂતળી પરિત્રાણ જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. રામાનંદ નાના ભટ્ટ દેવીદાસ ભાણદાસ રામાનંદ નાના ભટ્ટ દેવીદાસ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. ઉપનિષદ્ આરણ્યક દર્શનશાસ્ત્રની વેદોની ઉપનિષદ્ આરણ્યક દર્શનશાસ્ત્રની વેદોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP