ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી નિશિથ ગોરજ પ્રાચીના ગંગોત્રી નિશિથ ગોરજ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? શોર્ય અને પ્રેમ રુદ્ર કરુણ ભયાનક શોર્ય અને પ્રેમ રુદ્ર કરુણ ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP