ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

વનરાજ ચાવડો
ઝેર તો પીધાં છે જાણી જાણી
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ?

મકરંદ દવે
અબ્બાસ વાસી
વેણીભાઈ પુરોહિત
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

રાજાઓને
દેવોને
દાનવોને
સગા-સંબંધીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP