ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતનો નાથ માનવીની ભવાઈ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? મારી હૈયાસગડી ધરતીનો અવતાર જનમટીપ ઋણાનુબંધ મારી હૈયાસગડી ધરતીનો અવતાર જનમટીપ ઋણાનુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? ઈસુદાન ગઢવી સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? દીપમાલા અર્યન ફૂલ ફાગણના સંસૃતિ દીપમાલા અર્યન ફૂલ ફાગણના સંસૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP