ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

વનરાજ ચાવડો
ગુજરાતનો નાથ
ઝેર તો પીધાં છે જાણી જાણી
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી
રતિલાલ નાયક
અમૃત મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP