ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? સુરેશ જોશી મધુરાય ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી સુરેશ જોશી મધુરાય ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનાર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? ભુવા ફુદેડા ફલુ જેપુર ભુવા ફુદેડા ફલુ જેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? જ્યોતિધામ વળાવી બા આવી તને ઓળખું છું, મા પરકમ્મા જ્યોતિધામ વળાવી બા આવી તને ઓળખું છું, મા પરકમ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP