ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નંદશંકર મહેતા
દલપતરામ
નર્મદ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP