ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? મહાકાવ્ય ખંડકાવ્ય નવલકથા ગરબી મહાકાવ્ય ખંડકાવ્ય નવલકથા ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? મનોજ ખંડેરિયા માધવ રામાનુજ મનહર મોદી રાજેન્દ્ર શુક્લ મનોજ ખંડેરિયા માધવ રામાનુજ મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા હરિગીત સવૈયા પૃથ્વી મંદાક્રાંતા હરિગીત સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2008 2011 2010 2009 2008 2011 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP