ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? ભાંગ્યાના ભેરુ વળામણાં કદલીવન અતીતવન ભાંગ્યાના ભેરુ વળામણાં કદલીવન અતીતવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP