ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? શામળ ભોજો ભગત વલ્લભ મેવાડો ધીરો ભગત શામળ ભોજો ભગત વલ્લભ મેવાડો ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ફિલસૂફ ઉશનસ્ ધૂમકેતુ સ્નેહરશ્મિ ફિલસૂફ ઉશનસ્ ધૂમકેતુ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP