ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જી’ સિને સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ? વજુ કોટક રીટાબેન પટેલ નારાયણ વ્યાસ અજય શાહ વજુ કોટક રીટાબેન પટેલ નારાયણ વ્યાસ અજય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP