ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ નર્મદ સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ અશોક ચાવડા નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. હાસ્યનવલ લલિતનિબંધ રોજનીશી હાસ્યનાટક હાસ્યનવલ લલિતનિબંધ રોજનીશી હાસ્યનાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ દલપતરામ શામળ નર્મદ પ્રેમાનંદ દલપતરામ શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP