ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ
કવિ રમેશ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ?

ગૌરીશંકર જોષી
નવલરામ ત્રિવેદી
ભોળાભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP