ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ મહેતા સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ મહેતા સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? ઋણાનુબંધ ધરતીનો અવતાર મારી હૈયાસગડી જનમટીપ ઋણાનુબંધ ધરતીનો અવતાર મારી હૈયાસગડી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? નૈવેધ ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે નૈવેધ ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP