ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? પ્રેમજી પટેલ રવીન્દ્રનાથ ટાગોર કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રેમજી પટેલ રવીન્દ્રનાથ ટાગોર કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રસાદ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? સુરેશ જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મણિલાલ દેસાઈ બેકાર મરીઝ વેણીભાઈ પુરોહિત મણિલાલ દેસાઈ બેકાર મરીઝ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? લગ્ન માટેની મિલન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની લગ્ન માટેની મિલન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP