ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP