ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? પુનર્વસુ શશિન વાસુકિ ઉશનસ્ પુનર્વસુ શશિન વાસુકિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? ચિનુ મોદી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ચિનુ મોદી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP