ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

આચાર્ય હેમચંદ્ર
નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
શામલ ભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

રતિલાલ નાયક
અમૃત મોદી
નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

મીરાંની રહી મહેક
ઊંચી ડેલી
સૂકી ધરતી સુકું આકાશ
ઉજાસના આંસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

કનૈયાલાલ મુનશી
ધ્રુવભટ્ટ
નાન્હાનાલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP