ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

વિજ્ઞાન વિલાસ
જ્ઞાનસાગર
સૌરાષ્ટ્ર દર્પણ
રાસ્તેગોફતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

જયંત ખત્રી
સુરેશ જોષી
મધુ રાય
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

દિક્ષા પ્રસંગે
મરણ પ્રસંગે
જન્મ પ્રસંગે
લગ્ન પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

સ્નેહી પરમાર
હરિન્દ્ર દવે
લાલજી બ્રહ્મભટ્ટ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP