Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 20 30 12 16 20 30 12 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ પુરૂરાજ જોશી જયંતી ગોહેલ મકરંદ દવે અમૃતલાલ વેગડ પુરૂરાજ જોશી જયંતી ગોહેલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 (-3) અને 4ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 8 6 5 3 8 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે. 1,25,000 1,75,000 1,00,000 1,50,000 1,25,000 1,75,000 1,00,000 1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP