GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાતમાં દેવીપૂજક લોક સમુદાયની ખાસ સાંકેતિક શબ્દભંડોળ ધરાવતી ‘પારસી’ બોલીના સંદર્ભે જોડકાં જોડો.a. મધવોb. માઢ c. ગણેશકાકા બેસાડવાd. ચોવન કરવુંi. ચોરી કરવીii. જમવુંiii. પોલીસiv. દારૂ a-iv, b-iii, c-i, d-ii a-iii, b-iv, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iii, b-iv, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-iv, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અનુચ્છેદ 20(2) ___ ના પ્રતિબંધનો સમાવેશ કરે છે. એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા આપવા પોતાની વિરૂધ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા આપવા પોતાની વિરૂધ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ___ રાજકીય પક્ષના છે. આપેલ પૈકી એક પણ નહીં શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ કટુનાયકા રીપબ્લીકન પાર્ટી શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ આપેલ પૈકી એક પણ નહીં શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ કટુનાયકા રીપબ્લીકન પાર્ટી શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ___ કહેવાતો. તોષલી અમાત્ય સંનિધાતા સૂત્રા અક્ષપટલ તોષલી અમાત્ય સંનિધાતા સૂત્રા અક્ષપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 બંધારણે “અવશિષ્ટ સત્તા’’ કેન્દ્રમાં નિહિત કરેલી છે, પરંતુ કોઈ બાબત અવશિષ્ટ સત્તાઓમાં આવે છે કે કેમ તે નિર્ણય કરવાની આખરી સત્તા ___ પાસે છે. સર્વોચ્ચ અદાલત સંસદ રાષ્ટ્રપતિ રાજ્યસભા સર્વોચ્ચ અદાલત સંસદ રાષ્ટ્રપતિ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. આપેલ તમામ મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. આપેલ તમામ મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP