Talati Practice MCQ Part - 2
મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
સુરત
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

147
149
148
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

2 લાખ
1 લાખ
1.5 લાખ
50 હજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

ચુનીલાલ મડિયા
સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP