GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.
કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.
ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.

(A) સાચું નથી, પરંતુ (R) સાચું છે.
બંને (A) અને (R) સાચા નથી.
(A) સાચું છે, પરંતુ (R) સાચું નથી.
(A) અને (R) બંને સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ?

રૂા. 5,00,000 (100%)
રૂ।. 10,50,000 (175%)
રૂ।. 7,50,000 (150%)
રૂા. 6,25,000 (125%)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતના શેર બજારો વિષે નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે ?

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પહેલા નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)ની સ્થાપના થઈ હતી.
નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (SENSEX) અનુક્રમે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) નાં સૂચકાંકો છે.
બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) માં વેપાર ઓનલાઈન થાય છે.
બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પ્રાથમિક બજારમાં ખરીદેલા શેરોમાં પ્રવાહિતા આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પેમેન્ટ બૅન્કો સંબંધિત નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકોને ધિરાણ લોન આપી શકતી નથી.
II. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકો પાસેથી થાપણ સ્વીકારી શકે છે.
III. પેમેન્ટ બૅન્કો ડેબિટ કાર્ડ આપી શકે છે.
IV. પેમેન્ટ બૅન્કો ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી.

I, II અને III
I અને II
II અને III
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.
'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ?

સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે.
ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP