Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
હનુમાન જયંતી
મહા શિવરાત્રી
રામનવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ?

આત્મીય સભા
આર્ય સમાજ
સત્યશોધક સમાજ
બ્રહ્મો સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

પ્રથમ સુધારો
એકસઠમો સુધારો
આઠમો સુધારો
બેતાલીસમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

ચુનીલાલ મડિયા
મણીલાલ દેસાઈ
જયંતિ દલાલ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP