ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા જ્યોતિબા ફૂલે મૃદુલાબેન સારાભાઈ મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા જ્યોતિબા ફૂલે મૃદુલાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? દાહોદ ગોધરા સંતરામપુર ઝાલોદ દાહોદ ગોધરા સંતરામપુર ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? કનૈયાલાલ મુનશી નરસિંહરાવ રાજગોપાલાચારી પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ રાજગોપાલાચારી પદ્મજા નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP