ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? જવાહરલાલ નહેરુ ગાંધીજી વિક્રમ સારાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી વિક્રમ સારાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ લાલઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ લાલઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP