Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બધા પ્રકારના નળાકારને
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બંને છેડા બંધ
બંને છેડા ખુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

નરેન્દ્ર મોદી
સ્વામી અપૂર્વમુની
સલમાન ખાન
સ્વામી જ્ઞાનવત્સલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

પર્યાયવાચી
પ્રશ્નવાચક
આધિત પદ
વિરુદ્ધાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP