Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62500
57500
60000
62000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રમીલા ઘરમાં છે.'- રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

સપ્તમી
ષષ્ઠી
ચતુર્થી
દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

સંતરામ મંદિર
મોહનલાલ પંડ્યાનું મકાન
ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP