Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ નર્મદ
કવિ દયારામ
કવિ દલપતરામ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃૂતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હરપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હરપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ર છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા ક્યા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

જુનાગઢ જિલ્લો
ભાવનગર જિલ્લો
અમદાવાદ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે'
(c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

a-1, b-4, d-3, c-2
d-2, c-1, b-4, a-3
b-4, a-2, c-3, d-1
c-1, d-2, a-4, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?

અતિરીક્ત
મોંસૂઝણું
દિક્ષીત
અદ્ભૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP