સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ? આપેલ તમામ હમ્પી મહાબલીપુરમ્ કોણાર્ક આપેલ તમામ હમ્પી મહાબલીપુરમ્ કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 41 54 48 44 41 54 48 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ? કોરી એન્ડરસન શેન વોર્ન સચીન તેંડુલકર સંગાકારા કોરી એન્ડરસન શેન વોર્ન સચીન તેંડુલકર સંગાકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP