સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1 નોટિકલ માઈલ બરાબર: 1.85 કિ.મી. 1.4 કિ.મી. 1.65 કિ.મી. 1.61 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. 1.65 કિ.મી. 1.61 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? અમદાવાદ વડનગર મહેસાણા વિસનગર અમદાવાદ વડનગર મહેસાણા વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરતનાટ્યમ કથક કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથક કુચીપુડી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? જહોન કેનેડી નાસર ગોર્બાચોવ માર્શલ ટીટો જહોન કેનેડી નાસર ગોર્બાચોવ માર્શલ ટીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP