સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

માત્ર ૧,૨
માત્ર ૧
માત્ર ૨
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
રાજયસભાના ડેપ્યુટી સ્પીકર
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

બલરામને
નંદગોપને
નાગને
કુષ્ણને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

પઢાર લોકોનું નૃત્યગીત
મેર લોકોનું નૃત્ય
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
બનાસકાંઠાનું લોકનુત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP