સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૨ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧ માત્ર ૨ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? મોર કબુતર હંસ ચકલી મોર કબુતર હંસ ચકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેવી વોટરનું બીજુ નામ શું છે ? સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ હેવીરેમ સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ હેવીરેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો. નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? થાઇરોઇડ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP