ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મુખ્યમંત્રી કહે તો
સરખા મત થાય ત્યારે
મંત્રીમંડલના હિતમાં
વિપક્ષના નેતા વિનંતી કરે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
સતાનાથન સમિતિ
રામનંદન સમિતિ
રંગનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP