GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ગિફન વસ્તુઓ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. ગિફન વસ્તુઓની માંગ રેખા ધન ઢાળની હોય છે.
II. ગિફન વસ્તુઓ એવી હલકી વસ્તુઓ છે, જે માંગના નિયમનો ભંગ કરે છે.
III. ગિફન વસ્તુઓ સટ્ટાકીય વસ્તુઓ છે.
IV. બધી હલકી વસ્તુઓ ગિફન વસ્તુઓ છે.

III અને IV
II અને IV
I અને II
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ.

બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે
બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે
અધિકૃત અનુસૂચિ મુજબનો દર
બહાર પાડેલ કિંમતના 2.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પેમેન્ટ બૅન્કો સંબંધિત નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકોને ધિરાણ લોન આપી શકતી નથી.
II. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકો પાસેથી થાપણ સ્વીકારી શકે છે.
III. પેમેન્ટ બૅન્કો ડેબિટ કાર્ડ આપી શકે છે.
IV. પેમેન્ટ બૅન્કો ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી.

I, II અને III
II અને III
I, II, III અને IV
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ?
i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે.
ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે.
iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે.
iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.

ii, iii અને iv
i અને iv
i, ii અને iii
i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે.
કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે.
કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે.
કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP