Talati Practice MCQ Part - 9
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ?

નરસિંહ મહેતા
દયારામ
મીરાંબાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
વિના સહકાર નહિ ઉદ્ધાર
ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP