Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

નકલી નોટોના કારોબારને ખતમ કરવા
કાળાનાણાને નાથવા
અહીં દર્શાવેલ ત્રણેય
આતંકવાદ સામે લડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

મક્કમ નિર્ધાર કરવો
મન રોપવું
કોઈ નહિ
વાજા વગાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP