GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) DIPCOVAN-COVID 19 એન્ટીબોડી તપાસ કીટ ___ દ્વારા વિકસાવવામાં આવી. DRDO IIT મદ્રાસ National Institute of Virology Indian Institute of Science DRDO IIT મદ્રાસ National Institute of Virology Indian Institute of Science ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ? ઈવાન હોલ એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) સુધાંશુ ત્રિપાઠી ઈવાન હોલ એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) સુધાંશુ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં ___ સમયકાળનું સ્થળ છે. મેસોલીથીક (Mesolithic) ચેલ્કોલીથીક (Chalcolithic) હડપ્પા મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic) મેસોલીથીક (Mesolithic) ચેલ્કોલીથીક (Chalcolithic) હડપ્પા મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ જનીનીક વિકૃતિ (વિકાર) નથી ? સીસ્ટીક ફાઈબ્રોસીસ થેલેસેમીયા સ્કર્વી હેમોફીલીયા સીસ્ટીક ફાઈબ્રોસીસ થેલેસેમીયા સ્કર્વી હેમોફીલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય નથી ? અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે. આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદક ઉદ્યોગો પરમાણુ ઊર્જા પ્લાન્ટ ઉષ્મા ઊર્જા પ્લાન્ટ આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદક ઉદ્યોગો પરમાણુ ઊર્જા પ્લાન્ટ ઉષ્મા ઊર્જા પ્લાન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP