કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકો વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ ?

ઓછામાં ઓછી 4 વખત
ઓછામાં ઓછી 3 વખત
ઓછામાં ઓછી 6 વખત
ઓછામાં ઓછી 2 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ?

મહાત્મા મંદિર
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર આશ્રમ
સાબરમતી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP