Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

શ્રી રામન્ના
વિક્રમ સારાભાઈ
સી.વી. રામન
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
એક પણ નહીં
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગ્રામ્ય પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

સામાજિક ન્યાય સમિતિ
શિક્ષણ સમિતિ
આરોગ્ય સમિતિ
બાંધકામ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

494.4
494.9
4949
49.49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP