GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?

ઈ.સ. પૂર્વે 260
ઇ.સ. પૂર્વે 322-298
ઇ.સ. પૂર્વે 273-237
ઈ.સ. પૂર્વે 229-20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ?

રૂ. 10,000 કરપાત્ર
સંપૂર્ણ રકમ કરપાત્ર
સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર
રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ?

સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP